SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવને કપલતા. ૨૦૧ ચાલુ પ્રસંગે મરણને કાયદે વિગેરે સમજાવે છે – સર્વ જગના જીવને આ કાયદો લાગુ પડે, ધનવંત કે નિર્ધન ભલે તેલાય સવિ એકે ઘડે; ઉપ તે સંસાર ગમનાગમન જલપૂરે ભર્યો, તે ભયંકર નરકભૂમિ જેહ અજગર અહીં કાર૩ર અર્થ–પાછલા લોકમાં જણાવ્યું કે જેટલા જમ્યા તે બધાને મરણ પામવાનું છે. આ કાયદો તમામ જગતના જીવને લાગુ પડે છે. કારણ કે ધનવાન હોય કે ધન રહિત હોય તે બધા એકજ ધડે તોલાય છે, એટલે બધાને આયુષ્ય પૂરું થયે મરણ અવશ્ય આવવાનું છે. પૂર્વે જણાવેલા મધુબિંદુના દષ્ટાંતમાં કુવે તે આ સંસાર જાણે. અને તે ગમનાગમન એટલે એક ભવમાંથી બીજા ભવમાં જવું અને ત્યાંથી આવવું તે રૂપ પાણીથી ભરેલું છે. તથા કુવામાં મેંહું પહોળું કરીને રહેશે જે અજગર કહ્યો ને ભયંકર નરભૂમિ જાણવી. ર૩ર ચાલુ દષ્ટાંતની ઘટના સમજાવે છે – સ" તેહ કપાય વડનું ઝાડ જીવન જાણવું, હુ ઉંદર છે તે અજવાલિઉં અંધારિઉં, મધમાખો તે વિવિધ વ્યાધિ જાણવી સંસારમાં, કીધું મધનું તે વિષયનો રાગ સુખ વૈરાગ્યમાં.ર૩૩ અર્થ-ચાર તે ચાર કપાયે જાણવા. અને વડનું ઝાડ તે પોતાનું જીવન (આયુષ્ય) જાણવું. તથા બે
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy