SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ધનવંતને શીખામણ આપે છે— દુઃખના સમયમાં ધૈય રાખે પ્રભુ વચનને દીલ ધરી, સુખના સમયમાં ધર્મ માગે વાપરે ધન ફરી ફરી; માની અને ના અંશથી પણ જે વિવેક ગુણા ધરે, સાચેાજ નાણી તેહ ઇમ જિનરાજ પ્રવચન ઉચ્ચરે.૧૮૫ ૧૭૨ અ:--જિનેશ્વર ભગવંતના વચનને દીલમાં ધારણ કરીને જે ભવ્ય જીવે દુ:ખના વખતે ધીરજ ધારણ કરે, તેમજ પેાતાના સુખના સમય હાય એટલે પેાતાની પાસે ધનાદિકનું સાધન હાય, ત્યારે પેાતાનું ધન વારંવાર ધર્મ કાર્યોમાં વાપરે. ચઢતીના સમયમાં લેશ માત્ર પણ અભિમાની ન બને તથા વિવેક ગુણને ધારણ કરે આવા પ્રકારનું ઉત્તમ વર્તન રાખનાર ભવ્ય જીવ સાચા જ્ઞાની કહેવાય છે. એ પ્રમાણે જિનેશ્વરનું આગમ કહે છે. ૧૮૫. સુખના અને દુઃખના પ્રસંગે શું વિચારવું ? તે જણાવે છે: અનુભવ કરતા શ`ના પુણ્યાઇ ખાલી થાય છે, તા એ તને અસેસને બદલે હરખ કિમ થાય છે; અનુભવ કરતાં પાપના તે કમ ખાલી થાય છે, તા એ તને આનંદને બદલે અરૂચિ કિમ થાય છે.૧૮૬ અર્થ:—હે જીવ! જ્યારે તું સુખના અનુભવ કરે છે ત્યારે તારી પુણ્યાઇ એટલે પ્રથમ માંધેલું શુભ કર્મ ખાલી થવા માંડે છે તે છતાં તને શેક થવાને બદલે ઉલ્ટા હરખ
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy