SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કપલતા ૧૪૯ શાસ્ત્રમાં સાધમિકની સગાઈને સાચી સગાઈ કહી છે. કારણ કે આ સગાઈ જીવને ઉચ્ચ સ્થિતિએ ચઢાવવામાં હેતુ રૂપ બને છે. જે સંસારની સગાઈ તે તે સ્વાર્થની સગાઈ છે. ૧૪૪ પુત્રાદિના જન્મોત્સવે લગ્નાદિમાં ધરી હર્ષને, કરીને નિમંત્રણ ભૂષણાદિક આપવા સાધર્મિને; નિજ સંપદાના ભેગથી પણ તેમનાં દુઃખ ટાલીએ, લક્ષ્મી જતાં તનમનધને તપૂર્વ ભૂમિ પમાડીએ.૧૪૫ અથ–પુત્ર વગેરેના જન્મ મહોત્સવના પ્રસંગમાં, તેમજ લગ્ન વિગેરે વ્યવહારના પ્રસંગે પણ સાધર્મિક ભાઈને હર્ષ પૂર્વક નિમંત્રણ કરવું તેમજ તેમને ઘરેણાં વસ્ત્ર વગેરે આપવાં. અને પિતાના ઘનના ભેગે પણ સાધર્મિક ભાઈના દુઃખ દૂર કરવા. સાધર્મિક ભાઈ પાપના ઉદયે તેની લક્ષમી જતી રહેવાથી ગરીબ થઈ ગયું હોય તો તેને તેની પ્રથમની અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે પિતાના તન મન અને ધનથી બની શકે તેટલા પ્રયત્ન કરે. તે તરફ બેદરકારી રાખવી નહિ. ૧૪૫ વળી ધર્મમાં સદાય તે દઢ કીજીએ સાધન બેલે, સ્મરણાદિક યોજીએ તિમ જિમ પ્રમાદ બધે ટલે, વ્રત પિષધાદિક ઉચિત પષધશાલ પ્રમુખ કરાવીએ જ્યાં દેશનાદિક લાભ પુષ્કલ એમ કરતાં પામીએ.૧૪૬ અર્થ: _વળી જે સાધર્મિક ભાઈ ધર્મ કરવામાં સીદાતો હોય એટલે ધાર્મિક કાર્યોમાં બેદરકાર રહેતો હોય
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy