________________
ચેરીટેબલ | ધર્માદા ટ્રસ્ટ માટે ઉપયોગી માહિતી,
કોઇપણ રીલીજીયસ કે ચેરીટેબલ સંસ્થા મૌખિક રીતે નહીં પણ લેખિત દસ્તાવેજથી ઉભી કરવી જોઇએ. આ માટે ટ્રસ્ટ ડીડ અથવા બંધારણ બનાવવું જોઇએ. જો ખાનગી જેવો વહીવટ હોય એટલે કે વહીવટ એક બે જણ ચલાવવાના હોય અને ચૂંટણી ન જોઇતી હોય તો ટ્રસ્ટ ડીડ બનાવવું જોઇએ. જ્ઞાતિ અથવા સામાન્ય સભા સર્વોપરિ સંસ્થા ગણવી હોય તો જ બંધારણ બનાવવું હિતાવહ છે. બાકીના સંજોગોમાં ટ્રસ્ટડીડ બનાવવું જોઇએ. ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટના ઉદ્દેશો તથા ટ્રસ્ટી બનાવવાની રીત આ બન્ને મુદા ખૂબજ અગત્યના છે અને તેને અનુભવી/નિષ્ણાત વ્યક્તિ પાસે તૈયાર કરાવવા જોઇએ.
ત્યાર પછી નોંધણી કરવાની અરજી જે મુંબઇ પબ્લીક ચેરીટી ટ્રસ્ટના કાયદા હેઠળ છાપેલી છે તે નિયત ફોર્મ (આ નિયત ફોર્મ પહેલા ચેરીટી