________________
મન-વચન અને કાયા-આમાં મનના બે પ્રકાર છે. પ્રવૃત્તિ અને સ્થિરતા. આમ પાંચ પ્રકારે છે. મનો ગુપ્તિનું લક્ષણ હૈમયોગશાસ્ત્ર પ્રમાણે છે. આ પાંચ પ્રકારનો યોગ આરાધવાથી અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. હવે યોગ વિવેક ૧૯મી બત્રીશી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા