SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવતી કોઈ જૈન મુનિએ સજઝાય લખી છે. તેમાંની કેટલાક પંક્તિઓ નીચે મુજબ છે : દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હોય ભવનો પાર રે, દેવ વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા રાજુલ આવ્યાં છે તેને કામ રે - દેવ રૂપે રતિરે વસ્ત્ર વર્જિત બાળા, દેખી ખોભાણો તિરે કામ રે - દેવ પરદાર સેવી પ્રાણી નરકમાં જાય દુલર્ભબોધિ હોય માય રે - દેવ સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે તેનો છૂટકારો કદીય ન થાય રે - દેવ. અશુચિ કાયા મળમૂત્રની ક્યારી તમને કેમ લાગી એવડી પ્યારી રે- દેવ. હું રે સંયમી, તુમે મહાવ્રતધારી કામે મહાવ્રત જાશો હારી રે - દેવ અહેવા રસીલાં રાજુલ વયણ સુણીને બૂઝયા રહનેમિ પ્રભુજી પાસરે - દેવ પાપ આલોઈ ફરી સંયમ લીધું. અનુક્રમે પામ્યા શિવ આવાસ રે - દેવ. SSSSSSSSSSS ૪૩ SSSS
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy