________________
વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત પાલિતાણામાં યાત્રાળુઓને રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. તેમાં ઘણી ધર્મશાળાઓમાં આધુનિક આવાસની અને શાકાહારી ભોજનની વ્યવસ્થા છે. આ ઉપરાંત રહેવા માટે ઈન્સપેક્શન બંગલો પણ છે.
શત્રજય તીર્થની વ્યવસ્થા જૈનોની આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. પેઢીનું કાર્યાલય સગાળ પોળ દરવાજા પાસે, શત્રુંજય પર્વત ઉપર આવેલું છે.