________________
શ્રી મહુડી ઃ મધપુરી તીથી પ્રક્ટ પ્રભાવક જૈન શાસન રક્ષક, બાવનવીરો પૈકીના ત્રીસમા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની ધનુર્ધારી પ્રતિમા. અહીં યાત્રાળુઓ ઘંટાકર્ણ મહાવીરને સુખડી ધરે છે. આ સુખડી ત્યાંજ ખાવાની હોય છે. સુખડી બહાર લઈ જવી તેને અશુભ ગણવામાં આવે છે.