________________
શ્રી ગિરનાર તીર્થ
૧૯૦ × ૧૦૩ ફુટ લાંબા અને પહોળા વિશાળ ચોકની મધ્યમાં બાંધવામાં આવેલું શ્વેતાંબર જૈન મંદિર. ગિરનાર પરના સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ શિલ્પના કોતરકામવાળાં મંદિરો વસ્તુપાળ-તેજપાળે બંધાવેલા છે. તેમાંના એક મંદિરનું શિખર ઃ વસ્તુપાળ વિહાર.
વાર જો કે તે જ સમ