SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નમારમુંડા. ] (200) [ નવ ગજના નમસ્કાર. અસ્તક!ળ. તેથી ઉલટું ચઢતા દિવસ નરો વા કુંજરો વા, ( અશ્વત્થામા નામ એટલે આબાદી. ના કારવદળમાંના એક હાથી. તેને ભીમે કૃષ્ણના કાથી મારી નાખ્યા હતા અને ધર્મરાજા પાસે ‘નરા વા કુંજરા વા’ એટલે - ણાચાર્યના યુદ્ઘ પ્રસંગે માણસ કવા હાથી ગમે તે હાય એમ કહેવડાવ્યું હતું તે ખાતરીધ ઉપરથી. ) પૂછેલી બાબતને નહિ પણ બેદરકારી અથવા ઉડાવવાને જવાબ દેતાં વપરાય છે. અજાણપણું-અસ્પ “ એ રીતે ધમાધ સિંકદર, થયા પ્રજા મૈં અણગમતે, દૈવિ જાગી ગતી, ચાલ્યા લોદિ દિવસ નવે. ભક્ષ મા પાણીપત. તમારમુંડા, (નિમાળા+મુંડતુ.) કુટુંબ પરવાર વિનાના. કાંપ નમા નારાયણ, બ્રાહ્મણ સન્યાસીને મળતાં એમ ખેલાય છે. ૨. સ્મૃતોતમાં પણ અરસ્પરસ મળતાં વપરાય છે. નરકના ટાપલા, દેવું, ખરાબ થઈ ગયેલું કામ, નાપસદં કામ, કલક, અપમાન વગેરે જે કંઈ અણગમા ઉપજાવે તેને માટે વપરાય છે. 6 નરકના ટાપલા ભાયે લેવા-મૂકવા ’ એમ એલાયછે. નર્કમાં ડુખવુ, દેવામાં ડુલી જવું. નરસી મહેતા, રળવાની શક્તિ ન ઢાય તેવાને માટે વપરાય છે; ભાજાનાં મહેણાં ન ખમાવાથી જેમ નરસી મહેતા વનમાં ચાલી નીકળ્યા હતા તેમ ઘરબાર ઉપરથી અભાવ ઉત્પન્ન કરનાર પુરૂષ. ૨. કામધંધા વિનાતે; નવરે ણ ઉદ્યમે વળગેલા નહિ તે. “ આવા નરસી મહેતા જેવા ધણી મારે માથે કયાં રાખી મૂકયા હતા?” નવી પ્રજા. નરિસહજીની પાલખી, જે કાઈ અમુક કામને માટે તેના તૈયાયિકા-માણસા નીમ્યાન હાય પણ દૈવગતિથી ચાલ્યું જતું હાય એવા કામને વિષે ખેલતાં વપરાય છે. મેફિકરાઈથી માથે લીધેલું જે કાન તે; રામઆશરે ચાલતું કામ; (નરસિંહજીની પાલખી જે હાય તે ઉંચકે તે ઉપરથી) ૪ વચન. નવ ગજના નમસ્કાર, ( નવ–આ સંખ્યા એક પ્રાચીન કાળની ધર્મની ગૂઢ સંખ્યા છે એમ પાશ્ચિમાન્ય પ્રજા માને છે. આપણા હિંદુમાં પણ એ સંખ્યા બહુમાન્ય છે. નવ ઉપરથી બધા અંક નીકળ્યા છે એમ કહેવાય છે. નવમા આંકડા જેવી મિત્રતા રાખવી એમ એક ઠેકાણે કહેલું છે. ×=(૧+<=૯) ૧૮. ex૩= (૨+૭=૪) ૨૭, ૯×૪=(૭+૬=૯)૩૬. એ પ્રમાણે આખા આંકમાં નવને અક કરતા નથી તેમ સ જ્જન મિત્ર પણ વિચારમાં ક્રૂરતા નથી; વળી ગ્રહ પણ નવ છે; ખંડ નવ છે અને નદીએ પણ નવસે નવાણું કહેવાય છે. એકી સંખ્યા ઈશ્વરને બહુ પ્રિય છે. કોઇને શુભ કામમાં અથવા ધર્માદામાં રૂપિયા આપવા હશે તે! એકીમાં સંખ્યા આપવાના રિવાજ નથી. લગ્નમાં ચાંલ્લા કરવા હશેતે કાંતા પ૯૯) કરશે કે રૂ ૧૦૧) કરશે પણ એકી સંખ્યા આણુશે નહિ. આ પ્રયાગમાં નવ એ ચાક્કસ–મુકરર સખ્યા નથી પણ અહીં નવ એટલે કેટલાક, એવા અર્થ થાય છે. તે ઉપરથી ) હારી છૂટયા; થાક્યા; પગે લાગ્યા;ન જોઇએ એવા અર્થમાં વપરાય છે. વાંકામાં.) “ તમારી સુવાવડ સુવાની એરડીને તા નવ ગજના નમસ્કાર. " મે બહેન.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy