SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ ब्रह्मचर्य महायनः सत्यमेय वदाम्यहम् ॥ હું સાચું કહું છું કે મૃત્યુ, વ્યાધિ અને વૃદ્ધાવસ્થાનો ત્યાગ કરનાર અમૃત સમાન ઔષધ બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય મૃત્યુ, રોગ અને ઘડપણનો નાશ કરનાર મહાન યત્ન છે. બ્રહ્મચર્યાથી ધર્મરક્ષા બ્રહ્મચર્યથી શરીર સ્વસ્થ રહે છે અને તેનાથી ધર્મનું પાલન થાય છે એટલું જ નહિ બ્રહ્મચર્યનું પાલન જ ધર્મ છે. આ ધર્મનું પ્રધાન અંગ છે અને ધર્મનું પ્રધાન રક્ષક છે તે માટે પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું पउमसरतलागयालिभूयं, महासगठअरगतुंवभूयं, महानगर पागारणबाउकलिदभूयं, रज्जु-पिणदूधो व्व इंवकोअ विसुद्दगेणयुण संपिणध्यं, जम्मि य मग्गम्मिोहइ सहसा सव्वं संभग्गमहियत्युत्पित कुसलिलय पलदपडियरवंडिय परिसडियविणासियं विणयसील तवानियमगुणसमूहं ।। 2 । બ્રહ્મચર્ય ધર્મરૂપ પદ્મસરોવરનાં પાલ જેમ રક્ષક છે તે દયા, ક્ષમા આદિ ગુણો માટે આધારભૂત તેમજ ધર્મની શાળાઓનો આધાર સ્તંભ છે. બ્રહ્મચર્ય ધર્મરૂપી મહાનગરનો કિલ્લો છે અને ધર્મરૂપ મહાનગરનું મુખ્ય રક્ષક દ્વાર છે. બ્રહ્મચર્ય ખંડિત થવાથી બધા પ્રકારના ધર્મ પહાડ પરથી પડેલાં કાચા ઘડાની જેમ નાશ પામે છે. બ્રહ્મચર્ય જ તપ મોક્ષના ચાર સાધનાઓમાંનું એક સાધન છે તપ. જૈનદર્શનમાં બ્રહ્મચર્યને બધાથી ઉત્તમ તપ કહ્યો છે. સૂત્રમાં પણ કહ્યું છે કે .... નવુ ! I 3 | તા ૨ વંદું તવ નિયમ-નાનં-પંસ-રત્તસમ્મત વિનયમૂર્વ, યમ-નિયમમુખપહાણનુત, હિમવન્ત મહંત તેમંત પત્થરથમિયમ I પ્રશ્નવ્યાકરણ સૂત્ર હે જંબૂ! આ બ્રહ્મચર્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર સમ્યકત્વ અને વિનયનું મૂળ છે. જેવી રીતે બધા પર્વતોમાં હિમવંત મહાન અને તેજસ્વી છે તેવી રીતે બધા તપસ્યાઓમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. અન્ય ગ્રન્થોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ તપ માનેલ છે. વેદ પણ બ્રહ્મચર્યને તપ જ માને છે. તો વૈ બ્રહ્મસ્વર્યમ્ | 41 વેદ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy