SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ मंशा उत्तम जो रखे, मिटते संचित पाप । “સુન તપસ્યા નો રે, ગત સપી સંતાI. लंघन करने का सहा, गुरु देते उपदेश । “સુન" તપસ્યા સે મિટ્ટ, મન મેં માપ કન્સેશ | सूरत देखें कांच में, मन में मैती अपार । “સુવન” તપસ્યા એ વરે, તેરે સી વિવાર | राग-द्वेष अच्छा नही, हे मत इन पर ध्यान । “સુ ” માર મમતા સદા, તપ વા વના પ્રધાન II कर ले तप आराधना, समय अभी अनुकूल । સુવન” ફૂટ ઉપર નાયTI, જો રહની . બ્રહ્મચર્ય એક તપ તવેસુવા ૩ત્તમ દ્રા II 11 તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એક જ શબ્દ નથી પરંતુ “બ્રહ્મ' શબ્દમાં “ચર્ય પ્રત્યાન્તથી બનેલો સંસ્કૃત શબ્દ છે. બ્રહ્મ + ચર્ય = બ્રહ્મચર્ય. આ શબ્દના ઘણા અર્થ થાય છે. પરંતુ અહીં આ વિદ્યા અને આત્માના અર્થમાં છે. ચર્યાનો અર્થ છે રક્ષણ, અધ્યયન, ચિંતન છે. આ રીતે બ્રહ્મચર્યનો અર્થ વીર્યરક્ષા વિદ્યાધ્યયન આત્મચિંતન છે. બ્રહ્મ શબ્દનો અર્થ ઉત્તમ કામ અથવા કુશલાનુષ્ઠાનું છે. બ્રહ્મચર્યની પરિભાષા આત્મ ચિંતન માટે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો આવશ્યક છે. પ્રાકૃતિક નિયમ પ્રમાણે ઇન્દ્રિયો મનને, મન બુદ્ધિને, બુદ્ધિ આત્માને આધીન એટલે તે આત્માની સહાયિકા હોવી જોઈએ. આમ હોય તો જ આત્મા પોતાને જાણી શકે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ સેવક બનીને રહેવી જોઈએ. સહાયક બનવું જોઈએ. એમાં આત્માનું હિત છે. મનની દૃષ્ટિ બદલાય તો ઇન્દ્રિય અને બુદ્ધિ આપોઆપ 1. સૂયગંડાગસૂત્ર - ૬ અ. 2. કુમારસંભવ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy