________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
(૧) પ્રોટીન - રસકસવાળો (૨) - ચરબીવાળો (૩) નિન - મીઠા જેવો(૪) - શર્કરા સાકર જેવો (૫) વોટ્સ ચૂનો, ફોસફોરસ આદિ (૬) તો - લોખંડ (આયર્ન) યુક્ત (૭) પાની – પાની – પેય પદાર્થ (2) તોરી - કેલરી - શરીરને ગરમી તથા શક્તિ આપવાવાળો તત્ત્વ.
આ આઠ તત્ત્વોનું સારા પ્રમાણમાં શરીરમાં જવું જરૂરી છે. માત્રાની સાથે ભોજનની વસ્તુમાં વિવેક રાખવો જરૂરી છે. જે પદાર્થના સેવનથી શરીરમાં રાજસ અને તામસ ભાવની ઉત્પત્તિ થતી હોય એવા પદાર્થ સ્વાદિષ્ટ હોય છતાં પણ ખાવા ન જોઈએ, ગીતામાં આહારના ત્રણ ભેદ બતાવ્યા છે.
સાત્ત્વિક આહાર રાજસ આહાર તામસ આહાર આ ત્રણે આહારનું વર્ણન કરતાં કહે છે કે –
आयुः सत्व-बलरोग्य - सुखप्रीति - विवर्धनाः ।
રસ્યાં ત્રિઘાં સ્થિર હૃદ્યા ગાદી: સર્વત્યિ પ્રિયા: I (ભગવદ્ ગીતા ૧૭-૮) આયુષ્યને વધારવાવાળો, બળ, આરોગ્ય, સુખ તથા પ્રીતિ ઉત્પન્ન કરવાવાળો રસીલાપણ, લાવણ્યમય, હૃદયને પુષ્ટ બનાવવાવાળું ભોજન સાત્ત્વિક પ્રકૃતિવાળા મનુષ્યને પ્રિય હોય છે. તેથી આને સાત્ત્વિક આહાર કહેવામાં આવે છે.
कटवम्ललवणात्युष्ण-तीक्ष्ण-रुक्ष विवाहितः ।
માહાર રાગસસ્પેષ્ઠ સુદg-શોમિયપ્રદ ! (ભગવદ્ ગીતા ૧૭-૯) અતિ કડવો, અતિ ખાટો, અતિ ખારો, અતિ તીખો, રુક્ષ, બળતરા ઉત્પન્ન કરવાવાળો, આહાર ખાવાથી દુઃખ, શોક, રોગ ઉત્પન્ન કરવાવાળો ભોજન પદાર્થો રાજસ પ્રકૃતિવાળા મનુષ્યને પ્રિય લાગે છે, માટે તેને રાજસી આહાર કહેવામાં આવે છે.
(૪૪૭)