SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા શ્રી ઔપપાતિક સૂત્ર (ઉવવાઈ સૂત્ર) આ સૂત્રમાં પણ ૧૨ પ્રકારના તપ એટલે કે છ આવ્યંતર તપ અને છ બાહ્યતપની વાત બતાવવામાં આવી છે. આહાર સંબંધી અભિગ્રહધારી મુનિઓની વાત ખુબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. શરીર ઉપર, આહારસંશા ઉપર વિજય મેળવવામાં મુનિઓ કેવા પ્રયત્નશીલ હતા. જે વાંચવાથી ખ્યાલ આવશે. કાયકલેશતપમા વિવિધ પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે. જે શરીરને ચુસ્ત અને સ્ફૂર્તિલુ રાખે છે. બાહ્ય પ્રમાદ આવતો નથી. પાંચ ઈન્દ્રિયોના વિષયોને કાબુમાં લેવા માટે આસન જરૂરી છે. જે આ પ્રમાણે છે. વિવિધ આસનો સ્થાનસ્થિતિક વીરાસનિક પ્રકરણ ૨ સ્થાનસ્થિતિક ગોદુહાસન ૨૪૦ ઉત્ક્રુટુકાસનિક ઉકડુઆસન વધ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy