________________
શ્રી શત્રુંજ્ય લઘુલ્ક્ય – સાર્થ
પામે છે. – ૧૬ – ૧૭ -
છટઠેણં ભત્તેણં, અપાણેણં તુ સત્ત જનાઈ;
જો કુણઇ – સેત્તુંજે, તઇયભવે લહઇ સો મુકખ – ૧૮ –
અર્થ:- જે મનુષ્ય શ્રી શત્રુંજય તીર્થ ઉપર પાણીરહિત ( ચોવિહાર) ભક્તે ( બે ઉપવાસ ) કરીને સાત યાત્રાઓ કરે તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ( ૧૮ )
અજાવે દીસઇ લોએ, ભત્તું ચણ પુંડરીયનગે;
સગ્ગ સુહેણ વચ્ચઇ, સીલવિો વિ હોઊણું – ૧૯ –
=
અર્થ:- આજે પણ લોકમાં પ્રસિદ્ધિ છે કે શીલરહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તનો (ભોજનપાણીનો ) ત્યાગ કરીને રહેવાથી સુખે સ્વર્ગમાં જાય છે. ( ૧૯ )
છાં – ધયું – પડાગ, ચામર – ભિંગાર – થાલ - દાણેણં ;
વિજાહરો અ હવઇ, તહ ચક્કી હોઇ રહદાણા – ૨૦ -
અર્થ:– આ તીર્થપર – છત્ર – ધજા – પતાકા – · ચામર – કળશ – અને થાલનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મૂક્વાથી મનુષ્ય વિધાધર થાય છે. તથા રથનું દાન કરવાથી ( રથ મૂક્વાથી) ચવર્તી થાય છે. ( ૨૦ )
-
દસ વીસ – તીસ – ચત્તાલ
-
૨૯
-
પન્નાસ – પુષ્ઠ દામ દાણેણ ;
-
લહઇ – ચઉત્થ – છ25 – ટમ – દશમ – દુવાલસ ફલાઈ – ૨૧ –
અર્થ:– આ તીર્થમાં દશ – વીશ – ત્રીશ – ચાલીશ અને પચાસ પુષ્પોની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે
એક –બે – ત્રણ – ચાર અને પાંચ ઉપવાસનું ફળ મેળવે છે. ( ૨૧ )
–
–
વે પકખવવાસો, માસકખમણં ચ કપૂર ધૂમિ ;
િિનાય માસક્ષમણું, સાહૂ પડિલાભિએ લહઇ – ૨૨ –
અર્થ :- આ તીર્થમાં કૃષ્ણાગરુ વગેરેનો ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરનો ધૂપ કરવાથી મહિનાના ઉપવાસનું અને સાધુને વહોરાવવાથી કેટલાક મહિનાના ઉપવાસનું ફળ પામે છે. ( ૨ ૩)