________________
શ્રી શત્રુંજય-ક્ષત્તિ-ભાષાંતર
સમૃદ્ધિ પદ દાતા છે. સુજનાણાને સંજીવન કરતાર છે કીર્તિનું ક્રીડાઘર છે ને ભાવતું ઘર છે તે પછી બધે સંધ શ્રીપાને વિશે યાત્રા માટે આવ્યો ને હાં લલિતાસોવરની પાસે ઉતરે છે. કમલના સમૂહોશેરોમાં શ્રી પંડીક વિની નજીકમાં લલિતાદેવીએ કરાવેલ લલિતા નામનું મનોહર સરોવર યાં યોજે છેકવિઓ તેની સ્તુતિ કરે છે કે જેની પાછળના વૃક્ષઉપર ને રાખાઉપર હેલાં પક્ષીઓ હંમેશાં આવેલા સંઘને જોઈને હર્ષ પામે છે અને અવાજ કરે છે જે પક્ષીઓ લલિતાસરોવરને વિષે હેલાં છે તે વખાણવા લાયક છે.
વસ્તુપાલે તેજપાલ) ભાઈ સાથે વસ્તુપાલ અને ગરિ નામનાં બે જિનમીત્ર રવીને અઢાર કરોડ અને (૯ લાખ દ્રયો પ્રથમ અસિતની બે પ્રતિમા આ તીર્થમાં હર્ષ સ્થાપન કરી.
શીલલિતાસરો અને અનુપમા સરોવરનો સંબલે પૂરી વ્યો.