________________
ઈસી સંસાર સાગરમેં, જપે જો નામ જિનવરકો;
કહે ખાન્તિ વહી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કો. જગત૦ ૫
[?] ૩૧૫. વૈરાગ્યની સજ્ઝાય
સંસાર ધૂમાડાનાં બાચકા રે, જાતાં નહિ લાગે વાર;
રંગ પતંગિયું ઉડી જશે, સ્વપ્નું થાશે સંસાર. હેતે ધર્મરસ પીજીએ.૧ કઠિન ચોટ છે કાળની રે, મરણ મોટું રે માન;
કેઈક રાજા કેઈક રાજીયા, છોડી ચાલ્યા સંસાર. ધર્મરસ૦ ૨
કેનાં છોરૂ ને કેનાં વાછરૂં રે, કેના ભાઈને બાપ રે; અંત કાલે જાવું એકલાં, સાથે પુન્ય ને પાપ. ધર્મરસ૦ ૩ માળિ વીણે રૂડાં ફૂલડાં રે, કળીયો કરે રે વિચાર; આજનો દિન રળિયામણો, કાલે આપણા શું થાત. ધર્મરસ૦ ૪ વીરવિજયની સેવના રે, ભવિ કરજો દિન-રાત; પુન્ય રૂપી બારીઓમાં,સૂનો થાશે રે સંસાર. ધર્મરસ૦ ૩૧૬. વૈરાગ્યની સજ્ઝાય લગે વિષય તૃષ્ણા ના મિટી; તબ લગે તપ જપ સંયમ ડિરીયા, કાંઈ કરે કપટી વાત વિનોદ કરી જનમન રંજે, ઐસે નૃત્ય નટી; ઈમ કામ કરતાં તું કયું, પાવેગા ભવસમુદ્ર તટી. જબ૦ ૨
જબ
જબ૦ ૧
કુણ જોગી જંગમ ઔર જંદા,કુણ ભગત યતિ; મલિન દેહી કયા બહુત વધારે, ઓઢે મિલન પટી. જબ૦ ૩
ધ્યાન ધરે બહુ લોક વિપ્રતારે, કરે બહોત ચટી;
બાર વરસ લગે ઉભો રહેતો, સહે પંચાગ્નિ નિરટી. જબ૦ ૪
સોય સિદ્ધનરવડ વૈરાગી, જામની વિષય નટી; લબ્ધિવિજય કહે સો ગુરુ મેરા, જિણે વિષ વેલી ટી.જબ૦ ૫
સજ્ઝાય સરિતા
૫
૫૯૫