________________
સાધુજીવ ૩
સાધુજી ૪
સાત ભાગ કરીયે તેહના પહેલે અઠ્ઠાવન નિદ્રા દોયનો અંત કરે. પણ ભાગ છપ્પન... સમચરિંસ નિર્માણ ને જિન નામ સુફાર વરણ ચાર વળી કહ્યા અગુરુલહુ ચારે... (સુરદુગ પંચેંદ્રી શુભગતિ ત્રસ નવ નિરધાર ચાર શરીર ઉરલ વિના દો અંગોપાંગ ઉદાર.... ૪) એ ત્રીસ પયડી અંત કરે છઠે ભાગ વિચાર બંધ કહ્યો છવ્વીસનો સાતમા બાગ મઝાર... હાસ્ય-રતિ-ભય-દુગૂંછનો અંત જીનને વયણ ઉદય થકી સમકિત વળી છેલ્લા ત્રણ સંઘયણ... (ઉદય નહીં એ ચારનો બિહોત્તર ઉદયે જાણિ ઉદીરણા અપ્રમત્તથી ભાખી કેવલ નાણિ... ચોથા સમકિત ઠાણથી સત્તા દિલમાં આણ પુર વિજય ગુરૂરાજથી મણિ વદે ઈમ વાણ...
સાધુજી પ
સાધુઝ૦ ૬
સાધુજી૦ ૬)
સાધુજી૦ ૭
ઢાળ ૯ :. અનિવૃત્તિ નવમું આદરો ગુણઠાણું હો મુનિવર સુખકાર કે અંતર્મુહૂરત સ્થિતિ જેહની સ્થિતિ જાણો છો શાસ્ત્રને અનુસાર કે અનિવૃત્તિ. ૧ બંધ કહ્યો બાવીસનો વળી કીજે હો એહના પાંચ ભાગ કે પુરૂષવેદ સંજવલચાર એ કેકો હો કીજે એહ ત્યાગ કે... ઉદય હોવે છાસઠનો હાસ્યરતિનો હો વળી અરતિ નિવાર કે ભય સોગ દુગુંછા પટ તો નવિ લહીયે હો ઉદય વિચાર કે.. ઉદીરણા ત્રેસઠની સત્તા દાખી હો બીજા ભાગ મઝાર કે થાવર તિરિ નવય દુગ આદિમ દુગ હો થિણદ્ધિ ત્રણ નિરધાર કે... ૪ એકેંદ્રી વિકલ સાધારણ એ સોળે હો સત્તા નહિ હોય કે એકસો બાવીસ ઉપરે બીજે ભાગે હો સત્તાનું જોય કે...
૫૧૮
સઝાય સરિતા