SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) ભાઇએ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં તે શખા નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્દાત પાડાઓની માફ્ક લડતાં તેઓ તે નદીના એક ઊંડા દ્રુહમાં પડયા અને ત્યાં જ જળને ારણ થયા-(મરણ પામ્યા ). હા ! હા ! માહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધુ' જોર ! મમત્વભાવનું કેવુ પરિણામ 1 આવાં કારણેાને લઇને જ જ્ઞાની પુરૂષોએ પરિગ્રહને દુ:ખનું મૂળ કહ્યો છે અને ત્યાગમાગના ઉપદેશ કર્યાં છે. તે બન્ને ભાઈએ ભરણુ ૫ મી આ સ્પેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વભવના વૈરથી અહીં પશુ તે આપસમાં યુદ્ધ કરે છે. નહિ ઉપશાંત કરેલા વરને વારસે અન્ય જન્મામાં પણ મળે છે. rr આ દેવ કાણુ હતેા ? ” આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામના રાજા રાજ્ય કરતા હતા. મારા આ ભવથી પાંચમા ભવ છત નામને વાસુદેવ પુત્ર હતા, ખળભદ્ર પુત્ર હતા. એ ભવમાં અમે દેવને માર્યાં હતા. તે પ્રતિવાસુદેવ અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયી નદીના નજીકના ગામમાં, સામપ્રભ કુલપતિના શશીપ્રભ નામના પુત્રૠણે ઉત્પન્ન થયે! હતા. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ધણા વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે છે. જ્યારે ઈશાન ઈંદ્રે મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વ જન્મના વૈર ભાવથી તેને નહિ સહતાં, ઊલટા દ્વેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ. હમણાં અહીં અને હું દમિતારી મરણ પામી ઉપર, તેમને અપરાઅન તવીય નામના નામના પ્રતિવાસુઅનેક ભવ ભુકી બ્યા હતા. · *
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy