SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વના વિગેરે ભાવપૂર્ણાંક તેઓએ કર્યાં. કર્યું, અગર, કસ્તુરી, ઘનસાર વિગેરે એકઠા કરી શસીને તેઓએ અરિહંત ભગવા નની શુદ્ધભાવથી પૂજા કરી. વળી આસ્તી ઉતારી, મંગળ દીવે પ્રગટાવીને તેઓએ તે સ્થળે ધ્વજારાપણું કર્યું. આ પ્રમાણે આનંદથી જુદા જુદા સ્થળાની ઈચ્છાનુસાર યાત્રા કરીને તેએ પાછા વસતપુર નગરીએ આવ્યા. આ પ્રમાણે તે પયકની પરીક્ષા કરી મનુષ્યજન્મનેા લ્હાવા લઈ પાછા પેાતાના મહેલમાં આવ્યા, અને જિનભક્તિપરાપણું તેએ સુખપૂર્વક સમય ગાળવા લાગ્યા. આ પ્રમાણે સવે તીથે માં પટન કરી તેઓએ સર્વ સ્થળેાની ભક્તિના ઉત્તમ લાભ લીધે. તેમના પુન્યપ્રભાવથી રાજ્યમાં હંમેશાં વૃદ્ધિ થયા કરતી હતી. આમદાની સાી થતી જતી હતી. લાક સુખી હતા અને રાજ્ય દુષ્કાળ કે વૈરીના પરાભવથી રહિત હતું. પ્રકરણ ૧૬ મું. કેવળી ભગવંતનું આગમન અને ઉપદેશ, એક વખતે રાજસભામાં તેઓ બેઠા હતા ત્યારે રાજાનો પાસે ઉદ્યાનપાળકે આવીને કહ્યુ કે—“ સ્વામિન્! આપણુ સુંદર ઉદ્યાનમાં પાંચ જ્ઞાનથી ઢાલતા ક્રમસાર નામના કેવળી ભગવત પધાર્યાં છે, અનેક ઉત્તમ સુનિબાથી તેના પરવરેલા
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy