SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ વધામણી આપવા લાગ્યા, રાજાએ નગરમાં માટા મહાત્સ કર્યાં, અને તીર્થંકર પરમાત્માની અનેક સુગધી પદાર્થાંના ઉપયેગ પૂર્ણાંક માટી જિનપૂજા રચાવી. વળી દીન પુરૂષાનો ઉદ્ધાર કર્યાં, ઋણી પુરૂષાનાં ઋણુ દઈ દીધાં, બંદીખાના છેડી દીધાં, લેાકેાને કરમુક્ત કર્યાં, યાચકોને ઇચ્છિત વસ્તુઓ આપી, અને શુભ વસ્રો અને અલકારો આપીને સ્વજનોને સંતોષ્યા. ધમ પરાયણ તે રાજાએ અનુક્રમે ઢે દિવસે જાગ રણુ કરીને યાચકોને ક્રીથી મનોવાંછિત દાન આપ્યું.. મારમે દિવસે રાજાએ સર્વ જ્ઞાતિબ એને ભેાજન કરાયુ અને પુત્રનું ગર્ભમાં સંક્રમણુ થવા પછી પેાતાના કુટુંબમાં ધર્મની ઘણી વૃદ્ધિ થઈ હતી, તેથી તેવા ઉત્તમ ગુણનિષ્પન્ન પુત્રનુ ધ્રુસેન નામ પાડયું'. ત્યારપછી સ્વજનોથી પરવરેલ રાજા પદ્માવતીને સાથે લઇને વાજતે ગાજતે દાનશાળાએ ગર્ચા. યક્ષનાં વચનો સભારીને શિલારૂપ થઈ ગયેલ રત્નસારને વિધિપૂર્વક આનંદથી સ્નાન કરાવ્યું, અને પદ્માવતીને તે પાષાણમય રત્નસારને પુત્રને ખેાળામાં રાખીને સ્પ કરવા તેણે સૂચના કરી. પદ્માવતીએ ધમસેનને પેાતાના ખાળામાં બેસાડીને અને હૃદયમાં પંચ પરમેષ્ઠી મહામંગળકારી નવકાર મંત્રનુ` સ્મરણ કરીને આ પ્રમાણે કહ્યું કે “અરે લેાકપાળા ! ગ્રહેા ! સૂર્ય ! ચંદ્ર ! નક્ષત્રા ! ક્ષેત્રપાલા ! નજીક રહેલ સવે વૈમાનિક દેવે ! નગરજનો ! જ્ઞાતિમ'એ ! તમે બધા ધ્યાનપૂર્વક સાંભળેા. જે મન, વચન અને કાયાથી મારૂ શિયળ, નિ`ળ હેાય, જો, રાજા સિવાય અન્યની મ
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy