SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ {૭ કટી પર્યંત પાષાણમય બની ગયા, તાપણુ ત્યારપછી શું બન્યું તે કહેવાના આગ્રહ રાજાએ ચાલુજ રાખ્યું, ત્યારે વિમળા રાણીએ આપેલ વિષમય માદકા અને લઘુલાઘવી કળાથી તેમાં તેણે કરેલ ફેરફારના ત્રીજો અનાય તેણે વણુ વી અતાન્યા, અને તે વધુ વતાંજ તે કંઠ સુધી પાષાણમય અની ગયા. તે રાત્રીએ અનેલ પછીનેા મનાવ વર્ણવવા હજી રાજાએ ઠુઠ પકડી રાખી, અને તેણે તે વધુ વતાં કહ્યું કે“ જ્યારે તમે અને રાણી પક્ષ કમાં સુખનિદ્રામાં સુતા હતા, ત્યારે પલંગની ખાજુમાં સાંકળ ઉપરથી એક ભય કર દૃષ્ટિ વિષ સપ` ઉતરતો મે' ન્રીઠો. તેથી મે તે દુષ્ટ સપને મારી નાખ્યું, પણ તેમ કરતાં રાણીના સાથળ ઉપર વિષમિશ્રિત લેાહીનુ એક બિંદુ પડી જવાથી વિષ ચઢવાની ભીતિથી મેં તે ટીપું વસ્ત્રના છેડાવડે લુછી નાખ્યું. સ્વામિન ! આપને ભવિષ્યમાં આવવાની આ ચાર આપત્તિએનું વૃત્તાંત યક્ષ પાસેથી મે' સાંભળ્યુ હતું. તે સવ આપત્તિએ પુન્યના યાગથી વિસરાળ થઇ ગઇ છે, અને હવે આપને ભાવી કોઈ આપત્તિ આવનાર નથી.” આટલુ' ખેલતાં તો રત્નસારનું આખું શરીર પાષાણુમય થઇ ગયુ અને નિશ્ચેષ્ટ થઈને તે ભૂમિ ઉપર પડયો. દેવની વાણી કિંઢ પણ ખાટી થતી નથી.
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy