SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ cr એક વખતે રાત્રીના સમયમાં સુખનિદ્રાવડે સર્વે સુતા હતા, અને રત્નસાર જાગ્રત અવસ્થામાં તેમની રક્ષા કરતા હતા, તે વખતે પકની બાજુમાં એક માટા સપ` તેણે દેખ્યા. યક્ષનાં વચનને સંભારતા તે તરતજ બેઠા થયેા, હાથમાં તેણે ખડ્રગ લીધું અને એકજ ઘાથી તેણે તે ભયંકર સના ખે કકડા કરી નાંખ્યા. તેના શરીરમાંથી ઉડેલ વિષમિશ્રિત લેાહીનુ એક ટીપું પદ્માવતીની જ°ધા ઉપર પડયું' અને તેને ઝેર ચઢશે તેવી ભીતિથી વસ્ત્રના છેડાવડે રત્નસારે તે લેહીના ટીપાને લુછી નાખ્યુ. આ સમયે અચાનક દૈવયેાગથી રાજા જાગ્રત થયા, અને આ તું શુ' અકાય કરે છે?” તેમ તેણે મંત્રીને પૂછ્યું. રાજાને જાગ્રત થયેલ દેખીને રત્નસાર કયાયમાન થઈ ગયા, અને તેને વિચાર થયા કે: આ તો એક બાજુ ની અને એક ખાજી વાઘ એવા ન્યાય થયેા છે. હું ખરેખર સંકટમાં આવી પડયા છું. જો હું' સત્ય એલીશ તો હું પત્થર થઈ જઈશ, અને જો ખાટું એલીશ તે રાજાને મારે માટે ખાટા ખ્યાલ આવશે. મારા વિરૂદ્ધના વિચાર તેને થશે. અરે! સત્ય કહ્યું છે કે–રાજા કોઈ વખત કાઈના થતાજ નથી, તે ઉપકારને ગણુતા નથી, કરેલ સેવા કે બતાવેલ શો ને ભૂલી જાય છે, તે ખરેખરા દુજન જેવાજ છે.' આ પ્રમાણે વિચાર કરીને ઉત્તમ મંત્રીએ રાજાને કહ્યું કે—“ સ્વામી પાસે તેને હિતકર હાય તેવુ અને સત્ય વચનજ બુદ્ધિશાળીએ ખેલવુ`. મિત્ર પાસે–સત્ય, સ્ત્રી પાસે પ્રિય લાગે તેવુ', શત્રુ પાસે ખેાટુ' કે મધુર ચિ. ૫. ૫
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy