SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ 66 આ ભાટની વાણી સાંભળેા.” રાજપુત્રની કુલેાત્પત્તિ વિગેરે સાંભળીને બધા રાજાએ તરતજ શાંત થઈ ગયા અને સવે ખેલ્યા કે− અહા ! આવું શૌર્ય અને આવી ગભીરતા ક્ષત્રિય કુળ વગર અન્ય કોઈ સ્થળે દેખાય જ નહિ.” પછી બધા રાજકુમારા તેના તરફ્ પ્રીતિયુક્ત મનવાળા થયા અને મસ્તક નમાવીને સર્વેએ તેની ક્ષમા માગી. પછી આનદથી ભરપૂર મનવાળા પદ્મથ રાજાએ બહુ ઉલ્લાસથી ચિત્રસેન અને પદ્માવતીના પાણિગ્રહણ મહાત્સવ કર્યાં. કરમાચનમાં ઉત્તમ હાથી, ઘેાડા, રથ, વસ્ત્ર, અલંકાર તથા ઘણાં ગામે તેણે કુમારને દીધાં. પૂર્વભવના અભ્યાસથી તથા જાતિસ્મરણ જ્ઞાનથી •જણાયેલ પૂના સંબંધથી પતિ-પત્ની બહુ હર્ષિત થયાં અને આન'થી દિવસેા પસાર કરવા લાગ્યા. પદ્મરથ રાજાએ આવેલ રાજાએ તથા રાજપુત્રોના ચેાગ્ય રીતે સત્કાર કરી તેમને વિસર્જન કર્યાં, અને યાચકને ઇચ્છિત દાન આપ્યાં.
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy