SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તીના સ્વયંવરમાં તેને પરણવાની હાંશથી ઉતાવળા ઉતાવળા પદ્મપુર નગરમાં આવ્યા, તેઓ દરેકને ઉઘાનાક્રિકમાં જુદે જુદે સ્થળે ઉતારા આપ્યા, તેમનું યથાચિત આતિથ્ય કરવાનો અંદેઅસ્ત કર્યાં, અને અનેક પ્રકારનાં આશ્ચય તથા કુતુહળાદિ જોતા તેઓ સ્વસન્ય સહિત આનદથી નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. સ્વયંવરને માટે એક સુંદર મંડપ તૈયાર કરાવવામાં આવ્યે. અનેક પ્રકારની પુતળીએ તથા ધ્વજા-પતાકાદિથી તે મડપને શેલાવવામાં આવ્યેા અને જુદી જુદી જાતનાં ચિત્રામણે કરાવી તે મ`ડપને શેાભાવવામાં આવ્યેા. આવેલ રાજાએ અને રાજકુમારા મંડપની મનેાહર શૈાલા જોઈને બહુ રાજી થયા—માનદ્મ પામ્યા. પદ્મરથ રાજાએ સ્વય વરમ ડપની અંદર સુંદર સિ ́હાસનની હાર ગાઢવી અને કપૂર, અગર, કસ્તુરી વિગેરેના વાસથી સુગ'ષિત થયેલ તે મંડપને જુદી જુદી જાતના પુષ્પ, હાર તથા તેારણેાથી અલ'કૃત કર્યાં. સ્વયંવર માટે આવેલ બધા કુમારા નિયત કરેલ સમયે તે મ`ડપમાં આવ્યા. તેઓના અલકારી અને વસ્ત્ર તથા તેમણે ધારણ કરેલ શ વિગેરેથી તે અદ્દભૂત શાભા ધારણ કરતા હતા. જ્યારે તે કુમારે યથાચિત આસન ઉપર ગેાઠવાઇ ગયા ત્યારે તે મંડપમાં જુદા જુદા અનેક પ્રકારના નૃત્ય થવા લાગ્યા. ગાયનો ગવાવા લાગ્યા અને મ`ડપમાં આવનારાઓનું મન આકર્ષાય તેવા વાજિત્રો વાગવા લાગ્યા. બધા કુમારી ચૈાગ્ય આસને ગેઠવા ગયા એટલે પદ્મરથ રાજા ઉભા થયા, અને સને ઉદ્દેશીને તેણે કહ્યું કે-“આ મારા હાથમાં રહેલ કુળક્રમથી આવેલ અમારૂ
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy