________________
૧૫૨
તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી રાજવલ્લભ-મુનિ, કે જેઓ ચારિત્ર પાત્ર તથા સ્વગુણેથી શોભતા હતા તેમણે વપર કલ્યાણના હેતુભૂત જાણીને આ ચિત્રસેન–પદ્માવતીની કથા રચી છે. તે સર્વનાં કલ્યાણ માટે થાઓ એવી શુભાશિષ સાથે આ કથા સમાપ્ત કરવામાં આવે છે. ગુમ થાત !
[ સમાપ્તય ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર]