________________
બગડે છે. બાળક રૂદન કર્યાં કરે છે અને અમારે હેરાનગતિ ભાગવવી પડે છે, તેથી આપને નમ્રતા પૂર્વક વિન ંતિ કરવાની કે આપે ચિત્રસેન રાજકુમારને સાવધાનતા પૂર્વક રાજમહેલમાં જ રાખવા અને રક્ષણ કરવું. રત્નને સાચવી રાખવામાં અવશ્ય પ્રયત્ન કરવા પડે છે. કહ્યુ` છે કે:यस्मिन् कुले यः पुरुषः प्रधानः, स एव यत्नात् परिरक्षणीयः । तस्मिन् विनष्टे हि कुलं विनष्ट, न नाभिभंगे ारका वहति ॥
“ જેના કુળમાં જે પુરૂષ મુખ્ય હાય-અગ્રેસર હાય તેનું સારી રીતે રક્ષણ કરવું, કારણ કે તેના નાશ થવાથી આખા કુળના નાશ થાય છે, ગાડાનાં પૈડાના આરા તેને વચલે ભાગ ભાંગી જવા પછી ગાડીને વહન કરી શકતા નથી.’ આ પ્રમાણે પ્રજા જનની વિનંતિ સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યાં કૈ:- ધન અને યૌવનના મઢ તજી સ્વકાર્ય માં રક્ત રહે તેજ ખરેખરા ધન્ય કૃતકાય છે. જે પુત્ર પ્રજાને ઉદ્વેગ કરનારા થાય તે પુત્રનુ' શુ' પ્રત્યેાજન ? તેવા પુત્ર ન હેાય તે પણ શું અયુક્ત ગણાય ? જે સુવણ થી કાન ત્રુટી જાય તે સુવણું શા કામનું...” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ કુમારને કોપપૂર્વક નગર છેાડી જવાના હુકમ કર્યાં. અચાનક કોઇ પણ કારણની ખખર પડયા વગર આવા દેશવટો મળવાથી કુમારને મહુ ખેદ થયા. ‘રાજા પણ વિધિની જેમ મનુષ્યાનું શુભ કે અશુભ હુકમથી કરી શકે છે.’