________________
સ
માટું થયું, અને છેવટે તાપસીઓથી ગભતું પાષણ કરાતી તેણીએ શુભ લક્ષણાથી શૅાલતા, દેવકુમાર જેવી કાંતિવાળા એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. રાણીને તાપસપણાના તેના શરીરને અનુચિત આહારથી તેના સ્તનમાં દારૂણ વ્યાષિ થયા, અને તેના દુઃખથી દુ:ખી થયેલા તાપસેાએ વિચાર કર્યાં કે – ખાળક જનની વગર ગૃહસ્થાને પણ પાળવા મુશ્કેલ છે, તેથી કદાચ આ બાળકની માતા મૃત્યુ પામશે તો આ ખાળકની પાલના આપણાથી કેવી રીતે થઇ શકશે ?”
આ સમયે ઉજ્જયિનીના રહેવાસી એક દેવધર નામના વેપારી વ્યાપારને અર્થે ભમતો ભમતો દૈવયેાગથી તે ઉદ્યાનમાં માગ્યે, અને તે તાપસેાના ભક્ત હાવાથી તેમને વંદન કરવા ત્યાં આન્યા. તે વખતે તાપસાને ઉદ્વિગ્ન ચિત્તવાળા 'દેખીને તેણે તેનું કારણ પૂછ્યું. કુળપતિએ કહ્યુ કે:- આ બાળક અત્રે એક તાપસીએ પ્રસવેલ છે, તે અમારી ચિંતાનું કારણ છે. જો અમારા દુઃખથી તું દુભાતો હા તો, હુ શ્રેષ્ઠિન્! આ ખાળક અમારી પાસેથી લઈ જા, અને તેની સારી રીતે પાલના કરજે.” કુળપતિના કહેવાથી તે વિણકે તે ખાળકને ગ્રહણ કર્યાં, અને ઉજ્જયિની જઇને દેવસેના નામની પેાતાની પત્નીને તે અણુ કર્યાં. તે સમયે તે શ્રેષ્ઠીપત્નીએ એક પુત્રીને જન્મ આપ્યા હતા, તેથી પેાતાની પત્નીએ પુત્ર અને પુત્રીના યુગલને જન્મ આપ્યા છે તેમ જણાવી શ્રેષ્ઠીએ તેને મહાત્સવ કર્યાં, અને પુત્રનુ અમરદત્ત અને પુત્રીનુ' સુરસુંદરી એ પ્રમાણે નામ પાડયું. રાણી મઢનસેના પુત્રને કુલીન અને ધનવત સજ્જન