SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૫૩ તે પછી ઇંદ્રે ભરતેશ્વરને વંદન કર્યું, કારણ કે કેવળજ્ઞાન પામ્યા છતાં પણ દીક્ષાં ન લે ત્યાં સુધી વંદન કરાતુ' નથી. તે વખતે ભરતરાજાના આશ્રય કરનારા દેશહેમ્બર રાજાએ દીક્ષા ગ્રહણ કરે છે, તેવા પ્રકારના સ્વામીની સેવા પરલેાકમાં પણ સુખ આપનારી થાય છે. હવે ઇંન્દ્ર પૃથ્વીના ભાર વહન કરવામાં સમય ભરતરાજાના પુત્ર આદિત્યયશાને રાજ્યાભિષેક કરે છે. તે પછી ષભસ્વામીની જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી પરિવાર સહિત ભરતકેવળી ગ્રામ-આકર–પુર– અરણ્યગિરિ અને દ્રોણમુખ આદિ સ્થાનામાં ધમ દેશના વડે ભવ્ય જીવાને પ્રતિબાધ કરતા એક લાખ પૂર્વ વર્ષ સુધી વિચરે છે. તે પછી અષ્ટાપદ પર્વત ઉપર જઈ ને ભરતેશ્વર કેવલી વિધિપૂર્વક ચારે પ્રકારના આહારના પચ્ચકખાણ કરે છે. પછી તે એક માસને અંતે શ્રષણનક્ષત્રમાં ચંદ્ર ગમે છતે સિદ્ધ થયા છે અન તચતુષ્ટય પ્રાપ્ત કર્યા છે જેને એવા તે સિદ્ધિક્ષેત્રને પામે છે. આ પ્રમાણે ઋષભદેવસ્વામી પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા ત્યારે ભરતેશ્વર કુમારપણામાં સત્યેાતેર લાખ પૂર્વ પસાર કરે છે, છદ્મસ્યપણામાં ભગવત્તની જેમ મંડલિકપણામાં એક હાર વ પસાર કરે છે. તે પછી ઋષભપુત્ર ચક્રવતી પણાને વહન કરતા એક હજાર વર્ષ ats. ૩૩
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy