________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૮૯
મુનિઓના તે બુઝાઈ ગયેલા ચિતાના અગ્નિને સ્વામીની ચિતાના અગ્નિ વડે સળગાવે છે.
અન્ય મુનિઓના બુઝાઈ ગયેલા ચિતાના અગ્નિને ઈક્ષ્વાકુવ’શના મુનિએની ચિંતાના અગ્નિ વડે પણ તે સળગાવે છે, પણ અન્ય મુનિએના ચિતાના અગ્નિને બીજા બે ચિતાના અગ્નિમાં તે સકમાવતા નથી. બ્રાહ્મણામાં આજે પણ આ વિધિ દેખાય છે.
કેટલાક ભસ્મને પ્રાપ્ત કરીને ભક્તિ વડે તે ભસ્મને વંદન કરે છે, ત્યારથી માંડીને ભસ્મરૂપ ભૂષણવાળા તે તાપસેા થયા.
તે પછી દેવા અષ્ટાપદ પર્યંતના નવા ત્રણ શિખરની જેમ ચિતાના ત્રણ સ્થાનમાં રત્નમય ત્રણ સ્તૂપ કરે છે. તે પછી નંદીશ્વર દ્વીપમાં શાશ્વત પ્રતિમાઓને મહાત્સવ કરીને ઈંદ્ર સહિત તે દેવા પાત–પેાતાના સ્થાનમાં જાય છે.
સર્વે ઇન્દ્રો પોત–પેાતાના વિમાનામાં સૌધમ સભામાં માણુવક સ્થંભને વિષે ગાળવાના દાભડામાં સ્વામીની દાઢાને સ્થાપન કરે છે. સ્થાપન કરીને નિરંતર તેની પૂજા કરે છે, તેના પ્રભાવથી તેને હુંમેશાં વિજયમ‘ગળ થાય છે.
અષ્ટાપદની ઉપર ભરતે કરાયેલ સિંહનિષદ્યા જિનપ્રાસાદ ભરતરાજા ત્યાં પ્રભુના સ`સ્કારના નજીકના ભૂમિતલ ઉપર એક ચેાજન વિસ્તારવાળા અને ત્રણ ગાઉ ઊંચા,