________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દ્વારિકાનગરીમાં બ્રહ્મરાજા અને પદ્માદેવીને પુત્ર, તેર લાખ વર્ષના આયુષ્યવાળ, સીત્તેર ધનુષ્ય દેહવાળે, વાસુપૂજ્ય જિનેશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતે છતે દ્વિપૃષ્ઠ નામે બીજે વાસુદેવ થશે, અને તે અંતે છઠ્ઠી નરકમૃથ્વીમાં જશે. ૨
દ્વારિકા નગરીમાં ભદ્રરાજા અને પૃથ્વીદેવીને પુત્ર સાઠ લાખ વર્ષના આયુષ્યવાળે, સાઠ ધનુષ્ય ઊંચે, વિમળનાથ જિનના સમયે ત્રીજે સ્વયંભૂ નામે વાસુદેવ થશે. પૂર્ણ આયુષ્યવાળે તે છઠ્ઠી નરકમૃથ્વીમાં જશે. ૩
તે જ નગરીમાં સેમરાજા અને સીતાદેવીને પુત્ર, ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળો, પચાસ ધનુષ્ય ઊંચા. દેહવાળે, અનંતનાથ જિનેશ્વર વિચરતે છતે થે પુરુષોત્તમ નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ થયે તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ૪
અશ્વપુરનગરમાં શિવરાજા અને અમૃતાદેવીને પુત્ર, દશ લાખ વર્ષના આયુષ્યવાળ, પીસ્તાલીશ ધનુષ્યના દેહવાળો, ધમનાથ તીર્થકર વર્તતે છતે પાંચમે પુરુષસિંહ નામે વાસુદેવ થશે. તે આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠી નરકભૂમિમાં જશે. ૫
ચક્રપુરીમાં મહાશિરરાજા અને લક્ષ્મીવતીને પુત્ર, પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળો, ગણત્રીશ ધનુષ્ય ઊંચા શરીરવાળે, અરજિન અને મહિલજિનના આંતરામાં છઠ્ઠો પુરુષ પુંડરીક નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. ૬