SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર કેટલાક રાજાઓએ રૂપામય, અન્ય રાજાઓએ પટ્ટસૂત્રમય અને બીજાએએ સૂત્રમય જનેાઈ કરી. ભરતરાજાથી આદિત્યયશા, તેનાથી મહાયશા, તે પછી અનુક્રમે અતિખલ, અલભદ્ર, અલવીય, કીતિવીર્ય, જલવીય અને તે પછી આઠમે દંડવીય રાજા થયેા. એ પ્રમાણે આઠ પુરુષ સુધી આ આચાર પ્રવો. ૪૫૫ આ રાજાઓએ ચારે તરફથી ભરતાને ભાગવ્યુ અને ભગવ'તને ઇંદ્રે આપેલા મુગટ મસ્તક ઉપર તેઓએ ધારણ કર્યો. તે પછીના ખીજા રાજાઓ વડે તે મેટા પ્રમાણવાળો હાવાથી ઉપાડી શકાતા ન હતા. હાથીને ભાર હાથી જ ઉપાડી શકે, મીજા નહિ. નવમા-દશમા તીર્થંકરની વચ્ચે સાધુધમ ને વિચ્છેદ થયેા. તે પછી પણ સાત જિનેશ્વરાના આંતરામાં એ પ્રમાણે સાધુધમ ના વિચ્છેદ થયેા. તે વખતે જે અરિહતસ્તુતિ, યતિધમ અને શ્રાવક થમ મય આય વેદો હતા તે પાછળથી સુલસા-યાજ્ઞવલ્કય આદિવડે અનાય વેદો કરાયા. આ તરફ ભરતરાજા શ્રાવકેાને દાન આપવા વડે, કામક્રીડા વડે અને બીજા વિનાદો વડે દિવસેાને પસાર કરતા રહે છે. · એક વખત ભગવાન ઋષભપ્રભુ પૃથ્વીને ચરણા વડે, ચંદ્ર જેમ આકાશને પવિત્ર કરે તેમ પવિત્ર કરતા અષ્ટાપદ્મ મહાપર્વત ઉપર આવે છે. તે વખતે તરત જ દેવ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy