________________
કર
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે
કરતાં પણ હું
જાણતા નથી, અધમ છે, તે વધારે અધમ છું, કારણ કે જાણવા છતાં પણ હું તેને ત્યાગ કરતા નથી.
તમે જ પિતાના સાચા પુત્ર છે, જે તમે પિતાના માર્ગને અનુસર્યા. જો હું તમારા જેવા થાઉં તે તેમના પુત્ર થાઉં. આ પ્રમાણે પશ્ચાત્તાપના પાણી વડે વિષાદરૂપી પકને ઉખેડી નાંખીને બાહુબલિના પુત્ર સેમયશાને તેના
રાજ્ય ઉપર સ્થાપન કરે છે.
ત્યારથી માંડીને તે તે પુરુષરત્નાની અદ્વિતીય ઉત્પત્તિના કારણભૂત સેંકડા શાખાએથી વ્યાપ્ત સામવ’શ ઉત્પન્ન થયા.
તે પછી સકળ પિરવાર સહિત ભરત બાહુબલીને પ્રણામ કરીને સ્વર્ગની રાજ્યલક્ષ્મી સરખી અચેાધ્યા. નગરીમાં જાય છે.
ભગવંત ખાહુબલિ મુનિ પણ ભૂમિમાંથી ઉત્પન્ન થયા હોય તેમ, આકાશમાંથી ઉતર્યાં હાય તેમ ત્યાંથી એકલા ઊભા રહે છે. ધ્યાનમાં એકમગ્ન થયેલા, નાસિકાને અંતે સ્થાપન કર્યાં છે નેત્રયુગલ જેણે એવા નિષ્કપ એવા તે મુનિ દિશાઓના સાધવામાં શકુ જેવા શોભે છે, તે વનવૃક્ષની જેમ દેહ વડે અગ્નિકણની જેવા ઉષ્ણ વાલુકાકણને વિસ્તારતા ગ્રીષ્મના વાયુના સમૂહને સહે છે, તે શુભ ધ્યાનરૂપી અમૃતમાં મગ્ન થયેલ મસ્તક ઉપર રહેલા અગ્નિકુંડ જેમ ગ્રીષ્મના મધ્યાહ્નના સૂર્યને પણ