________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૪૭
વડે ક્ષણવાર જોવાતા, ઘણા ગામનગર–આકર અને કટાને એળગે છે. સ્વામીના કાર્યોંમાં પ્રવૃત્ત થયેલ તે વનખ’ડ–સરેાવર–સિંધુનઢી વગેરે સ્થાનેમાં પણ વિસામે લેતા નથી.
આ પ્રમાણે પ્રયાણ કરતા એવા તે મૃત્યુની એકાંત ક્રીડાભૂમિ હોય એવી મેાટી અટવીમાં પહોંચે છે. તે કેવી છે ? રાક્ષસેાની જેવા મૃગચમના વસ્ત્રને ધારણ કરનારા હાથીએનું લક્ષ્ય કરીને તૈયાર કર્યા છે ધનુષ્ય જેણે એવા ભિલ્લા વડે વ્યાપ્ત, હરણ-ચિત્તા-વાઘ-સિ’હુ અને અષ્ટાપદ આદિ, યમરાજાના એક ગેાત્રીય હાય એવા કર પશુએ વડે નિર'તર વ્યાપ્ત, યુદ્ધ કરતા સનાળિયાના રાફડા વડે ભય'કર, રી’છના કેશ ધારણ કરવામાં નાની ભીલડીઓ છે જેમાં એવી, પરસ્પર પાડાના સ'ગ્રામથી ભાંગી નાખતા છે જીણુ વૃક્ષ જેમાં, મ્લે વડે ઉડાડેલી મધમાખા વડે જેમાં સાઁચાર ન થઈ શકે એવી, આકાશને અડે એવા વૃક્ષના સમૂહ વડે છૂપાઈ ગર્ચા છે સૂય જેમાં એવી તે અટવી છે.
આવી ભય'કર તે અટવીને મેટા વેગવાળા છે રથ. જેને એવે સુવેગ પુણ્યવંત જેમ કષ્ટને એળંગે તેમ લીલામાત્રમાં ઓળંગી જાય છે.
અનુક્રમે તે માગ†ની વચ્ચેના વૃક્ષેામાં વિસામે લેતી, અમૂલ્ય આભૂષણાને ધારણ કરતી સાના મુસાફરોની વધૂજના વડે જણાતું છે સુરાજ્ય જેમાં, ગેાકુળ-ગોકુળ .