________________
૩૪૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભાઇ, ખળવાના પણ બળને નાશ કરનાર મહાબળવાળે બહુબલિ છે.
જેમ એક તરફ સ શસ્રો અને એક તરફ વા, તેમ એક તરફ સ રાજવૃંદ અને એક તરફ તે ખાડુઅલિ છે.
જેવી રીતે તમે ઋષભસ્વામીના પુત્ર લેાકેાત્તર છે, તેવી રીતે તે પણ છે. તેથી તેમને જીત્યા વિના તમે શુ જીત્યું? છ ખંડ ભરતમાં સ્વામીના સરખા કાઈ પણ જોવાચેા નથી, તેને જીતવામાં ભરતરાજાના કચેા ઉત્કૃષ્ટ ગુણુ હાય ! પરંતુ આ બાહુબલિ જગન્માન્ય એવા તમારી આજ્ઞાને માનતા નથી. તેને નહિ જીતવાથી લજજા પામ્યુ હાય તેમ ચક્ર આ નગરમાં પ્રવેશ કરતુ નથી. વ્યાધિની માફક નાના શત્રુની પણ ઉપેક્ષા ન કરવી જોઈ એ. તેથી ઘેાડા પણ વિલંબ વડે સયુ...! બાહુબલિને જીતવા માટે પ્રયત્ન કરા.
હવે મ`ત્રીનું વચન સાંભળીને દાવાનળ અને મેઘવૃષ્ટિ વડે પતની જેમ એકદમ કેપ અને ઉપશમ વડે વ્યાપ્ત ભરતેશ્વર આ પ્રમાણે કહે છે :- એક તરફ નાના ભાઈ પણ આજ્ઞા સ્વીકારતા નથી એ લજ્જાસ્પદ છે, એક તરફ નાના ભાઈ સાથે યુદ્ધ તે પણ મને પીડા કરે છે.
જેની આજ્ઞા પેાતાના ઘરમાં ચાલતી નથી તેની આજ્ઞા બહાર હાંસી કરનારી થાય છે. તેમજ પેાતાના નાના ભાઈના અવિનય ન સહન કરવામાં પ્રવાદ છે, એક