________________
૩૪૧
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભિષેક અનેક ભાઈ આની દીક્ષાનું કથન આ ચાથા ઉદ્દેશામાં કહ્યું.
•
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કન્રુ'ખગિરિ પ્રમુખ અનેક તીના ઉદ્ધારક–શાસનપ્રભાવક-આબાલબ્રહ્મચારિ-સૂરીશ્વરશેખર-આચાય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલ’કાર સમયદ્વી, શાન્તમૂર્તિ, પૂજ્ય વિજ્ઞાન સૂરીશ્વર પટ્ટધર સિધ્ધાંતમહાદધિ–પ્રાકૃતભાષા વિશારદ–વિજયકસ્તૂરસૂરિ વિરચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વર્ગમાં ભરતરાજાને ચક્રની ઉત્પત્તિ, દિવિજય, રાજ્યાભિષેક અને ભાઈ એના વ્રતગ્રહણુ સ્વરૂપવાળા ચતુર્થ ઉદ્દેશ પૂર્ણ થયેા.