________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૭
ચક્રવર્તીની સમૃદ્ધિ
તે ચક્રવર્તીની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખગ અને ક્રૂડ એ ચાર એકેદ્રિય રત્ના ઉત્પન્ન થાય છે. રાહણાચલમાં મણિકયની જેમ તે શ્રીમાનના શ્રીગૃહમાં ( ભંડારમાં ) કાકિણી-ચમ અને મણિરત્ન તથા નવનિધિએ થાય છે. પેાતાની નગરીમાં સેનાપતિ ગૃહપતિ યુરેાહિત અને વક એ ચાર પુરુષ-રત્નો ઉત્પન્ન થાય છે, હસ્તિ અને અશ્વ રત્ન બૈતાઢચપ તના મૂળભાગમાં થાય છે. શ્રીરત્ન ઉત્તર વિદ્યાધરશ્રેણિમાં ઉત્પન્ન થયું.
નેત્રને આનંદદાયક મૂર્તિ વડે ચંદ્રની જેમ, દુસ્સહ પ્રતાપ વડે સૂર્યની જેમ તે ભરતેશ્વર શેશભે છે. તે પુરુષપણાને પામેલ સમુદ્રની જેમ ગભીર, વળી મનુષ્ચાના સ્વામીપણાને પામેલા વૈશ્રમણની જેમ, ગંગા–સિધુ વગેરે ચૌદ મહાનદીએ વડે જમૃદ્વીપની જેમ ચૌદ મહાર વડે તે શાલે છે. વિહાર કરતા ઋષભદેવ પ્રભુના ચરણની નીચે જેમ સુવણ કમળા હોય છે, તેમ ભરતરાજાના પગની નીચે રહેલા નવેય નિધિએ હાય છે, ઘણા મૂલ્યથી ખરીદેલા આત્મરક્ષક જેવા હુંમેશાં પાસે રહેલા સેાળ દેવા વડે પરિવરૈલે હેાય છે. રાજકન્યાની જેમ અત્યંત ભક્તિના સમૂહથી ભરેલા ખત્રીશ હજાર રાજાએ નિરંતર તેની સેવા કરે છે. ખત્રીશ હજાર નાટકની જેમ જનપદમાં ઉત્પન્ન થયેલી બત્રીશ હજાર કન્યાઆ સાથે તે રાજા ક્રીડા કરે છે. પૃથ્વીમાં અદ્વિતીય ભૂપની જેવા તે ત્રણસે। સાડ દિવસે વડે વર્ષની જેમ તેટલા રસાઈયા વડે શાલે છે.