________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૨૧
વિષે દરવાજે ઊભેલી કુલાંગનાઓનાં મંગળાને તે રાજા પોતાની બહેનેાની જેમ અંગીકાર કરે છે. જોવાને ઈચ્છતા, એક–બીજાના સ`ઘષથી પીલાતા, નજીક રહેલા લેાકેાને, ઊંચા કર્યો છે અભયને આપનારી હાથ જેણે એવા રાજા વેત્રીજનાથી રક્ષણ કરે છે.
આ પ્રમાણે જતા રાજા રાજમદિરની અગ્રભૂમિમાં અન્ને પડખે મેટેથી ખધેલા રાજ્યલક્ષ્મીના ક્રીડા પર્વતની જેવા મઢોન્મત્ત હાથીએ વડે અતિમનોહર, ઇંદ્રનીલમય ગ્રીવાના આભરણુની જેવા મનેાહર આંબાના પાંદડાંથી પૂણુ એવા તારણ વડે શણગારેલા, કોઈક ઠેકાણે મેાતીઓના સમૂહ વડે, કાઇક ઠેકાણે કપૂરના ચૂર્ણ વડે, કોઈક સ્થળે ચદ્રકાંતમણિ વડે કરેલ સ્વસ્તિક મંગળવાળા, કાઈક ઠેકાણે રેશમી વસ્ર વડે, કોઈક ઠેકાણે દુકૂલ વસ્ત્ર વડે, કોઈક સ્થળે દેવદૃષ્ય વજ્ર વડે, પણુ પતાકાઓની શ્રેણિથી વિભૂષિત, આંગણામાં કોઈક સ્થળે કપૂરના પાણી વડે, કોઈક સ્થળે પુષ્પના રસ વડે, કોઈક સ્થળે હાથીના મન્નજળ વડે કરાયેલ છે સિંચન જેમાં, સુવર્ણ કળશના મિષથી વિસામે લીધેલા સૂર્યની જેવા, સાતભૂમિવાળા પિતાસબંધી મહાપ્રાસાદ પાસે પહોંચે છે.
તે પછી તે પ્રાસાદના આંગણાની દવે અગ્રકા ઉપર પગ મૂકતા, વેત્રી વડે અપાચે છે હાથ જેને એવા રાજા ગજરાજ ઉપરથી ઉતરી પ્રથમ આંચાય ની જેમ સેાળ
ets. ૨૧