SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨. શ્રી ઋષભનાથ ચરિત્ર સ્થાનમાં મહેન્દ્ર જેમ પંડકવનમાં રહે તેમ ત્યાં છાવણી સ્થાપે છે. ત્યાં શ્રી ઋષભનંદન ચુલ્લ–હિમવંતગિરિકુમારને ઉદ્દેશીને અઠમતપ કરે છે. કાર્યસિદ્ધિમાં તપ એ પ્રથમ મંગળ છે.” તે પછી અઠતપને અંતે પ્રાતઃકાળને વિષે સૂર્યની જેમ મહાતેજસ્વી રાજા રથમાં ચઢી છાવણીરૂપી સમુદ્રમાંથી નીકળે છે. રાજાઓમાં પ્રથમ એ તે વેગ વડે જઈને હિમવંતગિરિને રથના અગ્ર ભાગ વડે ત્રણ વખત તાડન કરે છે. હવે બૈશાખસ્થાને રહેલે રાજા હિમવંતગિરિકુમારની ઉપર પિતાના નામથી અંકિત બાણ મોકલે છે. હિમવંતગિરિમાર દેવને વિજય અને ઋષભકૂટ ઉપર ' નામનું આલેખન તે બાણ પક્ષીની જેમ આકાશ વડે તેર જન સુધી જઈને હિમવંતગિરિમારની આગળ પડે છે. તે દેવ અંકુશને જોઈને હાથીની જેમ તે બાણને જોઈને તત્કાલ કેપ વડે લાલ નેત્રવાળે થયે. હાથ વડે તે બાણને લઈને તેને વિષે નામાક્ષર જોઈને સપને જોવાથી દીપકની જેમ શાંત થઈ જાય છે. તે પછી પ્રધાન-પુરુષની જેવા રાજાના તે બાણની સાથે ભેટણ લઈને ભરતરાજા પાસે આવે છે. હવે તે આકાશમાં રહેલે જય જય એ પ્રમાણે બોલીને ભરતરાજાને તે બાણ, કઠંડકાર (બાણ બનાવનાર)ની
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy