________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૭
આકાશમાં રહેલા મેઘમુખ નાગકુમાર દેવાને જોઇને અત્યંત વૃષિત થયા હાય તેમ કપાળને વિષે રચી છે અંજલિ જેણે એવા તેઓ કહે છે કે- પૂર્વે આક્રમણ નહી' પામેલા અમારા દેશમાં હમણાં કોઈક આળ્યેા છે, જેવી રીતે ચાલ્યેા જાય તેમ કરે.
તે મેઘમુખ દેવા આ પ્રમાણે કહે છે—મહેન્દ્રની જેમ દેવ-અસુર અને રાજાએથી પણ ન જીતી શકાય એવા આ ભરત ચદ્નતિ છે, ટાંકણાઓને પતના પથ્થરની જેમ પૃથ્વીતળમાં ચક્રવતિ` મ`ત્ર-તંત્ર-વિષ-શસ્ત્ર-અગ્નિ વિદ્યા આદિને અગેાચર હાય છે, તેા પણ તમારા અનુરાધ વડે અમે એને ઉપસર્ગ કરશું', એ પ્રમાણે કહીને તેએ અદૃશ્ય થયા.
♦
તે જ ક્ષણે કાજળ જેવા શ્યામવણુ વાળા મેઘા, ભૂમિતળ ઉપરથી ઊડીને સમુદ્રો જાણે આકાશને ભરી દેતા હેાય એવા થાય છે, તે મેઘા વીજળીરૂપ તર્જની આંગળી વડે જાણે ચક્રવતિની સેનાને તર્જના કરે છે. મોટા ગજારવ વડે વારવાર આક્રોશ કરતા હાય એવા જણાય છે; તે જ વખતે તે મેઘા રાજાની છાવણીને ચૂર્ણ કરવા માટે, તેટલા પ્રમાણવાળી તૈયાર કરેલી વજ્રશિલા સરખા ઉપર રહે છે, તે લેાહના અગ્રભાગ જેવી, ખાણુ જેવી, દંડ જેવી જલધારા વડે ત્યાં વરસવા લાગે છે, ચારે તરફથી મેઘના પાણીથી પૃથ્વીતળ પુરાઈ જવાથી રથા હાડીની જેવા, અને હાથી વગેરે મગર જેવા દેખાય