________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
કલા થો. રાતે અત્યંત
ચક્રવતિના સૈન્ય દંડાની જેમ આળોટતા પડે છે, પ્લે
છના સૈન્ય વડે રાજાની સેનાના રથ ગદાઘાત વડે, વાઘાત વડે પર્વતની જેમ સ્વચ્છેદપણે ભાંગી નખાય છે, તે યુદ્ધરૂપી સમુદ્રમાં તિમિંગલ (મહામસ્ય) જેવા પ્લેચ્છો વડે રાજાની સેનારૂપ નક (મસ્ય)નો સમૂહ ગ્રસ્ત-ત્રસ્ત થો.
હવે અનાથની જેમ પરાજય પામેલા તે સૈન્યને જેતે સુષેણ સેનાપતિ રાજાના આજ્ઞાની જેમ કેપ વડે પ્રેરાયેલે તે ક્ષણવારમાં લાલ નેત્રવાળે, તામ્ર મુખવાળો, મનુષ્યરૂપે અગ્નિ જે જાતે અત્યંત દુઃખે કરીને જોઈ શકાય તેવો થશે. રાક્ષસરાજની જેમ સમસ્ત પર સૈનિકેને ખાઈ જવા માટે સુષેણ સેનાપતિ જાતે બખ્તર ‘ધારણ કરનાર થશે.
તે વખતે ઉત્સાહથી પ્રફુલ્લિત થયેલ દેહ વડે અતિગાઢપણને પામેલું સેનાપતિનું તે સુવર્ણમય કવચ (બખ્તર) બીજી ત્વચા હોય એવું શોભે છે.
સેનાપતિના અશ્વનું વર્ણન તે સેનાપતિ ઊંચાઈમાં એંશી આંગળ, વિસ્તારમાં નવાણું આંગળ, લંબાઈમાં એકસો આઠ આંગળ, બત્રીશ આગળ ઊંચા, નિરંતર ઉન્નત મસ્તકવાળા, ચાર આંગળ કાનવાળા, વીશ આંગળ બાહુ (આગળના પત્ર)વાળા, સેળ આંગળની જઘાવાળા, ચાર આંગળ જાનુવાળા, ચાર આંગળ ઊંચી ખરીવાળા, ગેળ વળેલો છે મધ્યભાગ