________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૭
કરે છે, કેટલાક નિર્મળ વસુનંદ (ઉત્તમજાતિના ખડૂગ) વડે અનેક ચંદ્રમય આકાશને કરે છે, કેટલાક આકાશમાં યમરાજાના દાંતની શ્રેણીથી બનાવેલ હોય એવા ભાલાઓને ઉછાળે છે, કેટલાક અગ્નિની જીભ જેવા કુહાડાઓને ભમાવે છે, કેટલાક રાહુ સરખા ભયંકર છેડાવાળા સુગરને ગ્રહણ કરે છે, કેટલાક વજની કિનારીવાળા પ્રચંડશૂલ. શસ્ત્રને હાથમાં ધારણ કરે છે. બીજા યમદંડ સરખા પ્રચંડ એવા દંડને ઉપાડે છે. કેટલાક શત્રુઓને તેડી. નાખવાના કારણરૂપ હાથના આશ્કેટને કરે છે, કેટલાક મેઘના અવાજની જેવા મેટા સિંહનાદને કરે છે, કેટલાક
મારે મારે કેટલાક પકડે પકડે ” કેટલાક “ઊભે. રહે, ઊભું રહે, કેટલાક “જા જા” એમ બેલે છે.
આ પ્રમાણે જેટલામાં તેને પરિવાર વિચિત્ર આરં. ભની ચેષ્ટાવાળે થયો, તેટલામાં મંત્રી તે બાણને સારી. રીતે જુએ છે, તે મંત્રી તે બાણ ઉપર દિવ્ય મંત્રાક્ષરની. જેમ મહાપરાક્રમવાળા ઉદાર અક્ષરને જુએ છે તે આ પ્રમાણે– "रज्जेण जइ मे कज्ज, जीवियव्वेण वा जइ ।। कुणेह जो तओ सेवं, नियसव्वस्सदाणओ ॥"
જે તમારે રાજ્ય વડે પ્રજન હોય અથવા જે. જીવિતવ્ય વડે પ્રોજન હોય તો પોતાનું સર્વસ્વ આપવા. વડે અમારી સેવા કરે.”