________________
શ્રીઋષભનાથ ચરિત્ર
૨૫૩
પ્રભુના યક્ષ-યક્ષિણી, વિહાર અને અતિશય
તે તીમાં ગામેષ નામે યક્ષ ઉત્પન્ન થયા, તે જમણા બે હાથમાં વરદ અને અક્ષમાળાથી શે।ભતા અને ન્ડામા બે હાથમાં બીજોરું અને પાશને ધારણ કરવા વડે શેભતા, સુવર્ણ સમાન વણુ વાળા, હાથીના વાહનવાળા, પ્રભુની નિકટ રહેનારા શાસન યક્ષ થશે.
તેમજ અપ્રતિક્રા (ચક્રેશ્વરી) નામે સુવર્ણ સમાન વણુ વાળી, ગરુડના આસનવાળી વરદ-માણુ-ચક્ર અને પાશને ધારણ કરનારા ચાર જમણી ભુજાવર્ડ, અને ધનુષ્ય વજ્ર-ચક્ર અને અંકુશને ધારણ કરનારા ડાખા ચાર હાથ વડે શે।ભતી સ્વામીના તીર્થમાં ઉત્પન્ન થયેલી પ્રભુની નજીકમાં રહેનારી શાસનદેવી થાય છે,
તે પછી નક્ષત્રાવડે ચંદ્રની જેમ, મહિષ,આવડે પરિવરેલા પ્રભુ પણ અન્યત્ર વિહાર કરીને જાય છે.
જતા એવા પ્રભુને વૃક્ષેા ભક્તિ વડે જાણે નમે છે, ક°ટકા નીચા મુખવાળા થાય છે, પક્ષિઓ પ્રદક્ષિણા આપે છે, રૂતુ પણ ઇંદ્રિયના વિષયને અનુકૂળ હાય છે, પવન પણ અનુકૂળ હેાય છે. પ્રભુની પાસે જઘન્યથી ક્રોડ દેવ હમેશા રહે છે. ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મના વિનાશને જોવાના ભયથી જાણે ત્રણ જગતના સ્વામીના કેશ મથુ (દાઢીમૂછના વાળ) અને નખ વધતા નથી.
સ્વામી જ્યાં વિહાર કરે છે ત્યાં વૈર મારિ ઇતિ (દુષ્કાળના કારણેા ) અવૃષ્ટિ-ભિક્ષ–અતિવૃષ્ટિ–સ્વચક્ર