________________
૨૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
6
વાણી વડે કહે છે કે– અહી આવેલા સ્વામીને ન જોયા’ એ પ્રમાણે તમે શા માટે શાક કર છે ? કારણકે તમારા હૃદયમાં તે પ્રભુ હંમેશાં વસેલા જ છે, તેમ જ અહીં વજ્ર-અકુશ-ચક્ર-કમલ-વજ અને મત્સ્ય આદિના ચિહ્નવાળા સ્વામીના ચરણની સ્થાપના જોવા વડે ભાવથી સ્વામી જોવાયા જ છે.
આ પ્રમાણે મંત્રિનાં વચન સાંભળીને અંતઃપુરના પરિવાર સહિત સુનંદાપુત્ર, સ્વામીના તે ચરણના પ્રતિખિ‘અને ભક્તિ વડે વંદન કરે છે, આ ચરણાનું કોઈ ઉલ્લ’ઘન ન કરા’ એમ વિચારીને બુદ્ધિ વડે ત્યાં બાહુલિ રત્નમય ધર્માંચક બનાવે છે. તે આઠ ચેાજન વિસ્તારવાળુ અને એક ચેોજન ઊંચું, હજાર આરાવાળા સૂર્યનું બીજું બિમ્બ હાય એવુ શોભે છે.
બાહુબલ વડે કરાયેલું તે ધર્મચક્ર અતિશયશાળી ત્રિજગત્પતિના પ્રભાવથી દેવાને પણ દુષ્કર એવુ' લેાક વડે જોવાયું. તે બાહુબલિ રાજા, તે ધચક્રને ચારે બાજુથી લાવેલાં પુષ્પા વડે તેવી રીતે પૂજે છે કે જેથી નગરના વડે પુષ્પાના પર્વત હાય તેમ દેખાય છે, ત્યાં શ્રેષ્ઠ સંગીત નાટક વગેરેથી માટે અભ્યાહ્નિકા મહેત્સવ નદીશ્વરમાં ઇન્દ્રની જેમ તે કરે છે. ત્યાં આરક્ષક અને પૂજન કરનારાઓને આદેશ કરીને તે બાહુબલિ રાજા ધર્માંચકને નમસ્કાર કરીને પેાતાની નગરીમાં જાય છે.