________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૧૧
પ્રભાતે પ્રભુના દન માટે નીકળતા બાહુબલિરાજા ઘણા સૂર્ય જેવા બાંધેલા મુકુટવાળા મેટા મડલેશ્વરોવડે ચારે તરફથી પિરવરેલા, ઉપાયના ઘર જેવા, શરીરધારી અથશાસ્ત્ર જેવા, બૃહસ્પતિ આદિ સરખા ઘણા શ્રેષ્ઠ ત્રિએ વડે પરિવરેલા, ગુપ્ત પાંખવાળા ગરુડ હાય એવા જગતને આળગવા માટે વેગવાળા લાખાની સંખ્યાવાળા અશ્વોથી ચારે તરફથી શાભતા, ઝરણાં સહિત પત હાય એવા મનજળની વૃષ્ટિથી શાંત કરી છે પૃથ્વીની રજ જેણે એવા ઊંચા હાથીઓથી શે।ભતા, સૂને નહિ જોનારી પાતાળકન્યા જેવી હજારા વસ’તશ્રી વગેરે અંતઃ પુરની સ્ત્રીઓથી વીંટળાયેલા, રાજહ`સ સહિત ગંગાયમુના વડે પ્રયાગતીની જેમ ચામર સહિત વારાંગનાઓ વડે બન્ને બાજુએ શેાલતા, પૂર્ણિમાના ચંદ્ર વડે પતની જેમ અતિમનેાહેર ઉપર રહેલા શ્વેત છત્ર વડે શાભતા, પ્રતિહાર દેવ વડે દેવેન્દ્રની જેમ સુવડ છે હાથમાં જેને એવા પ્રતિહાર વડે શુદ્ધ કરાતા છે માગ જેનેા, લક્ષ્મીદેવીના પુત્ર હાય એવા રત્નાભરથી ભૂષિત અશ્વારૂઢ એવા અસંખ્ય નગરશેઠેથી અનુસરાતા, યૌવનવાળા સિંહ પર્યંતની શિલા પર હાય એવા, સુરેન્દ્ર સરખા તે ભદ્ર ગજરાજના ←ધ ઉપર ચઢેલા, ચૂલિકા વડે મેરુપ તની જેમ, તરંગરૂપ થયેલા કિરણવાળા રત્નમય મુકુટવડે મસ્તકને વિષે શે।ભતા, વદનની લક્ષ્મી વડે જીતાયેલા જ઼'ભૂદ્વીપના એ ચંદ્ર સવા કરવા માટે આવ્યા હાય એવા સુક્તમય કુંડળાને ધારણ કરતા, લક્ષ્મીના