________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જોયા. તેથી તેઓ સભ્રમ સહિત ઉઠી–ઉડીને ઢાડી-દોડીને દેશાંતરમાંથી આવેલા બંધુની માફક સ્વામીને ઘેરી વળ્યા.
કાઈ કહે છે કે હે ભગવ ́ત ! આવેા, અમારા ઘરાને ગ્રહણ કરા, કારણ કે હૈ દેવ ! વસંત ઉત્સવની જેમ દીર્ઘકાળે તમને જોયા છે,
૨૦૧
કાઈ કહે છે કે હે દેવ ! સ્નાનને ચેાગ્ય વસ્ત્ર, પાણી, તેલ, પિષ્ટાતક (કેશર આદિ સુગધી દ્રવ્ય) તૈયાર કરેલ છે, હે સ્વામી! સ્નાન કરે અને અમારા ઉપર મહેરમાની કરે..
કાઈક ખેલે છે કે હે નાથ! જાતિવ ́ત ચંદન, કપૂર, કસ્તૂરી અને યક્ષક મ આદિ દ્રબ્યાને પેાતાના ઉપયેાગમાં ગ્રહણ કરી અમને કૃતાર્થ કરી.
કાઈક કહે છે કે−હે જગદૂત્ન! અમારાં રત્નાલ કારા પેાતાના અંગ ઉપર આરોપણ કરી અલ‘કૃત કરી, હે સ્વામી ! કૃપા કરા.
કોઈક એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે હે સ્વામી ! મારા ઘરે બેસીને કૂલા (રેશમી વસ્ત્રો)ને પવિત્ર કરે.
કાઈક એ પ્રમાણે ખેલે છે કે હે દેવ ! અમારી દેવાંગના સરખી કન્યાને ગ્રહણ કરા, હે પ્રભુ ! તમારા સમાગમથી અમે ધન્ય છીએ.
કાઈક કહે છે કે હે રાજકુ જર! ક્રીડા વડે પણ કરેલા પગે ચાલવા વડે શુ? આ પર્વત સરખા હાથી ઉપર ચઢા.