________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧
કર. હું અમ્લાચા ! વરમાંચીને ચેાગ્ય સ્થાને સ્થાપન કર. હે હુંસપાદી ! વધૂ-વરની પાદુકાઓને મૂક. હે પુત્રિકાસ્થલા ! વેદિકાની ભૂમિને છાણવડે જલદી વિલેપન કર. હે રામા! બીજે ઠેકાણે કેમ રમે છે? હે હેમા ! તુ હેમને કેમ જુએ છે? હું ક્રતુસ્થલા! તું પ્રમાદીની જેમ કેમ વિસ’સ્કુલ છે ? હું મારીચી! તું શું વિચારે છે? હે સુમુખી! તું ઊંચા સુખવાળી કેમ છે? હું ગાંધવી ! તું આગળ કેમ ઊભી રહેતી નથી ? હું દિવ્યા ! તું ફોગટ કેમ રમે છે? લગ્નવેળા નજીક વર્તે છે, તેથી સર્વ પ્રકારે પોત–પેાતાના કાર્યમાં ઉતાવળ કરેા. આ પ્રમાણે નામ ગ્રહણપૂર્વક વારવાર આદેશ આપતી દેવીએનો પરસ્પર સંભ્રમથી મેટ કોલાહલ થયા.
અપ્સરાઓએ સુમ`ગલા અને સુનંદાને તૈયાર કરવી.
તે પછી કેટલીક અપ્સરાએ મગળસ્નાન નિમિત્તે સુમ'ગલા અને સુનંદાને આસન ઉપર બેસાડે છે. હવે સુદર ધવલમંગલ ગવાતે છતે સુત્રધી તેલ વડે તેઓને સર્વ અંગે મન કરે છે. તે પછી ઉદ્ભન કરવા ગ્ય સૂક્ષ્મ ચૂર્ણ વડે તેને ઉદ્ઘન કરે છે, તેએાના ચરણામાં, ઢીંચણમાં, હાથમાં, સ્કંધમાં અને કપાળમાં નવ સુધાકુંડ જેવા તિલક કરે છે.
વળી તે દેવીએ તાંક ઉપર રહેલા કસુંબી દેરા વડે સમચતુરસ્ત્ર સંસ્થાન જોવા માટે હોય તેમ તેઓના ડાબા-જમણા પડખે અંગને સ્પા કરે છે. સુંદર અવ