SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઋષભનાથ ચરિત્ર રહેલા બીજા અરિહંતા ગૃહવાસ સમયે રાંધેલા ધાન્યને ખાય છે, ભગવાન નાભિનદન તા દેવો વડે લવાયેલા ઉત્તરકુરુ ક્ષેત્રનાં ફળેા ખાય છે, ક્ષીરસમુદ્રનું પાણી પીવે છે. આ પ્રમાણે પ્રભુ ખાળપણું ઉલ્લંઘીને વિકસિત થયા છે અવયવ જેમાં એવા યૌવનવયને પામે છે. જિનેશ્વરની યૌવન વખતે દેશાભા અને દેહુનાં લક્ષણા યૌવનવય પામ્યે છતે પ્રભુનાં બે ચરણા કમળ, રક્ત, કમળના મધ્યભાગ સરખા, કપ અને સ્વેદ રહિત, ઉષ્ણુ અને સમાન તળીયાવાળા થયા. લક્ષ્મીના ક્રીડાગૃહ સમાન સ્વામીના ચરણાને વિષે શંખ અને કુંભનાં ચિહ્નો તથા પાનીમાં સાથીએ શાલે છે. સ્વામીના અંગુઠા માંસલ, વર્તુળ અને ઊંચા સપની ફણા સરખેા વત્સની જેમ શ્રીવત્સથી શે।ભતા હતા. પ્રભુનુ આંગળીએ વાયુરહિત પ્રદેશમાં નિષ્કપ સ્નિગ્ધ દીપશિખા સરખી આંતરા વગરની ચરણકમળના પત્રની જેમ શાલતી હતી. જગદ્ગુરુના પગની આંગળીઆના તળિયામાં ન દાવ શેાભે છે. જેઓના પ્રતિષિ`ધ પૃથ્વીમાં ધર્મની સ્થાપનાના હેતુપણાને પામે છે. આંગળીઓના પ ને વિષે જગત્પ્રભુને જગતની લક્ષ્મીને પરણવા માટે વાવેલા હાય એવા યવો શાભે છે. પ્રભુના પગની પાની ચરણકમળના કદની જેમ ગાળ–લાંબી અને વિસ્તારવાળી છે. અ'ગુડા અને આંગળી રૂપી સર્પના ફણામણિ સરખા નખા શેલે છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy