SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઋષભનાથ ચરિત્ર જાત આદિ માળાએથી પરમેશ્વરની પૂજા કરે છે અને ઘણા પ્રકારનાં પુષ્પો ઢી'ચણ સુધી મૂકે છે. જુદા જુદા પ્રકારના મણિની રચના વડે વિચિત્ર દડવાળા વજ્રમય ધૂપધાણાવડે શ્રેષ્ઠ ગંધવડે મનોહર ધૂપ ઉખેવે છે. મળતી દીવીઓના સમૂહથી મનેાહર આરતી તેમજ ઉત્તમ મગÀાના ઘર સમાન મગળદીવો ઉતારે છે. આ પ્રમાણે સ` કતવ્ય કરી તે પછી સુર-અસુર આદરપૂર્વક પ્રથમ જિનપતિની આગળ નૃત્ય કરે છે, તે પછી દેવરાજ શ્રદ્ધાળુ દેવો પાસે સ્વામિને પ્રકી પુષ્પના સમૂહ ઉતરાવે છે, તે પછી ઇંદ્ર શક્રસ્તવ વડે પરમેશ્વરને. વંદન કરીને ભક્તિવડે સ્તુતિ કરવાનો આરંભ કરે છે. ઇદ્રે કરેલી જિનેશ્વરની સ્તુતિ नमो तुम्ह जगन्नाह । तेलुक्कंभोयभक्खर । સંસારમાર્ ! વીમુદ્રવન્યત્ર ! ।।ા “ હે જગન્નાથ ! ત્રણલાકના ભવ્યજીવોરૂપી કમળેાને વિકસ્વર કરવા માટે સૂર્યસમાન, સ`સારરૂપી મરુભૂમિને વિષે કલ્પવૃક્ષ સમાન ! વિશ્વનો ઉદ્ધાર કરવામાં અંધુ, સમાન ! તમેાને નમસ્કાર હા !” ત્રણ ભુવનથી વાંઢાયેલા ! સ'સારૂપી રૃપની અંદર પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમથ ! હે પરમેશ્વર ! તમે જય પામે. શરણાગત જીવો માટે દૃઢ વજ્રપ`જર ! કામદેવરૂપી મૃગનો નાશ કરવામા સિંહ સમાન ! મેહરૂપી.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy