________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વડે, ચાર લાખ વિમાનવાસી દેવે વડે પરિવરેલો બ્રહેન્દ્ર નંદાવર્ત વિમાન વડે, પચાસ હજાર વિમાનવાસી દે વડે યુક્ત લાંતક દેવેન્દ્ર કામગ વિમાન વડે, ચાલીશ. હજાર વિમાનવાસી દેવેથી પરિવરેલે શુક્રેન્દ્ર પ્રીતિગમ વિમાન વડે, છ હજાર વિમાનવાસી દેવો સાથે સહસ્ત્રારેન્દ્ર મનેરમ વિમાન વડે, ચારસો વિમાનમાં રહેલા દેવગણ સહિત આનત–પ્રાણુતને ઈન્દ્ર વિમલ વિમાન વડે, ત્રણસો વિમાનને અધિપતિ આરણ—અય્યતને ઈંદ્ર સવભદ્ર, વિમાન વડે મેરુપર્વત ઉપર જિનેશ્વર પાસે આવ્યા.
તે વખતે રત્નપ્રભા પૃથ્વીની અંદર નિવાસ કરનારા. ભવનપતિ અને વ્યંતર દેના ઇંદ્રોનાં આસન પણ તેવી જ રીતે કંપાયમાન થયા. ત્યાં અસુરેન્દ્રની ચમચંચા રાજધાનીની સુધર્મા સભામાં અમર નામના સિંહાસન. ઉપર બેઠેલ અસુરોને સ્વામી અમરેન્દ્ર પણ અવધિજ્ઞાન વડે જિનેશ્વરને જન્મ જાણને દેવોને જણાવવા માટે કુમ નામના સેનાધિપતિ પાસે ઘસ્વરા નામની ઘંટા વગડાવે છે. એ પણ ચેસઠ હજાર સામાનિક દેવે, તેત્રીશ ત્રાયસ્વિંશક દે, પાંચ અગમહિષી, ત્રણ પર્ષદા, સાત સિન્ય, સાત સેનાધિપતિ, દરેક દિશામાં ચાસઠ હજાર, આત્મરક્ષક દેવ, બીજા પણ પરમદ્ધિવાળા દે અને અસુરકુમારે વડે પરિવરેલે પચાસ હજાર યોજન વિસ્તારવાળા અને પાંચસે જન ઊંચામહાધ્વજથી વિભૂષિત. અભિગિક દેવોએ વિકલા વિમાનમાં ચઢીને મિજન્મ